બુધવાર, 3 જૂન, 2020

શાકભાજીની સીધી ખરીદી ખેડૂત પાસેથી || Corona virus

કોરોના ખતરા વિશે જોતા શાકભાજી જેવી જરૂરી ખાદ્ય વસ્તુઓ લારીઓ કે દુકાનોથી લેવી ખતરનાક હોય શકે પરંતુ જો જે જગ્યાએ તેનું વાવેતર થાય છે ત્યાંથી સીધું જ લેવામાં આવે તો ઘણા ફાયદા જેમ કે,
વ્યાજબી ભાવે શાકભાજી તાજું અને આપણી નજર સામે જ ઉતારીને આપે અને ખેડૂત ને સીધા ભાવ મળે. 
#Gujaratcorona








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો