કોરોના ખતરા વિશે જોતા શાકભાજી જેવી જરૂરી ખાદ્ય વસ્તુઓ લારીઓ કે દુકાનોથી લેવી ખતરનાક હોય શકે પરંતુ જો જે જગ્યાએ તેનું વાવેતર થાય છે ત્યાંથી સીધું જ લેવામાં આવે તો ઘણા ફાયદા જેમ કે,
વ્યાજબી ભાવે શાકભાજી તાજું અને આપણી નજર સામે જ ઉતારીને આપે અને ખેડૂત ને સીધા ભાવ મળે.
#Gujaratcorona
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો