શનિવાર, 31 જુલાઈ, 2021

આજની સાંજનો સોનેરી વિચાર || Yogesh Ravaliya Quotes

 


દિવસ તો ગયો જેમ-તેમ, તું યાદ કરી આ દિવસને, કેમ ફરે છે આમ-તેમ ?

આજના દિવસની ભલે બની એ ઘટનાઓ, યાદ કરી ના વધાર ચિંતાઓ,


મળ્યું ભલે આજે સુખ કે દુઃખ કોઈથી, ગુમાવી બેસીશ અત્યારની પળ એ વિચારવાની ભૂલથી,

સુંદર આ સાંજને તું ભૂલી ના જતો આજની યાદોથી, યાદ તું રાખજે કે કાલની એ સવાર ફરી બનશે સોનાથી. ✍️ - Yogesh Ravaliya

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો